Events

શ્રવણ તીર્થ દર્શન

સૂરજ ફોઉન્ડેશન દ્વારા પવિત્ર શ્રવણ માસમાં ભક્તિયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદ માં આવેલ જુદા જુદા મંદિરમાં દર્શન કરવાનો લ્હાવો 240 જેટલા લોકો ને મળ્યો...

Read More

" છાશ વિતરણ 2023"

"માનવસેવા એ જ પ્રભુસેવા" એ ઉક્તિ સાર્થક કરતા સૂરજ ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગરમી માં ઠંડક આપતી ૮૦૦ લીટર (5300 ગ્લાસ) છાસ નું વિતરણ કરવામાં આવ્યું..

Read More

દિવાળી 2022

દિવાળી ની ખુશી દર વર્ષ ની જેમ જરૂરિયાત મંદ પરિવાર સાથે ઉજવતું સુરજ ફાઉન્ડેશન..

Read More

ઘૈર્યરાજસિંહ ને મદદ

*સુરજ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા ઘૈર્યરાજસિંહ ની મદદ માટે #રુપિયા_૧,૦૦,૦૦૦ ( એક લાખ પુરા) નો ચેક તેમના પિતાશ્રી ને આપવામાં આવ્યો*

Read More

દિવાળી 2021

Ghodasar Canal

દિવાળી ની ખુશીઓ ની ઉજવણી જરુરિયતમંદ પરિવાર સાથે

Read More

દિવાળી 2020

સેવા પરમો ધર્મ

Read More